Dada Bhagwan stories download free PDF

લોકો શું વિચારશે એ માનસિકતાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય?

by DadaBhagwan
  • 558

જીવનમાં ઘણા એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને દ્વિધામાં મૂકી દે છે, કે “હું સફળ નહીં થાઉં તો?”, ...

કરેલા નકારાત્મક કર્મ ક્યારે ભોગવવા પડે?

by DadaBhagwan
  • 674

આપણે કર્મ કઈ રીતે બંધાય છે તે સમજીએ તો તેના કેવા ફળ ભોગવવાના આવે તે સમજી શકાય. કર્મ એટલે ...

ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા શું?

by DadaBhagwan
  • 840

જે ધ્યેય સુધી પહોંચાડે તે ધર્મ!કેટલાક લોકો માને છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બેસીને મંત્ર, જાપ અને ધાર્મિક ...

કેમ સાચો માણસ આ દુનિયામાં દુઃખી હોય છે?

by DadaBhagwan
  • 828

આપણે સમાચાર કે મીડિયામાં જોઈએ ને સંભાળીએ કે અચાનક દાવાનળ ફાટી નીકળ્યો અને લાખો લોકોના ઘર ઉજડી ગયા. જાત્રાના ...

તારી પીડાનો હું અનુભવી - ભાગ 27

by DadaBhagwan
  • 932

દાદાના ચરણોમાં નમી ત્યારે દાદાએ ખૂબ પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. મારી આંખમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી. ...

તારી પીડાનો હું અનુભવી - ભાગ 26

by DadaBhagwan
  • 1.2k

Mઅઠવાડિયા પછી, દાદાને મળવા જવાનું નક્કી થયું. અમે પહોંચ્યા એટલે કાનનબેને એ જ હસતા ચહેરે અમને આવકાર્યા. અમને બહાર ...

શું આપણા વિચારો અને કર્મ ઉપર કોઈનું નિયંત્રણ હોય છે ?

by DadaBhagwan
  • 1.3k

વિચાર અને કર્મ બે જુદી વસ્તુ છે. વિચાર મનમાંથી ઉદ્‌ભવે છે. વિચારો તો ફટાકડાની કોઠીની માફક ફૂટ્યા જ કરે ...

તારી પીડાનો હું અનુભવી - ભાગ 25

by DadaBhagwan
  • 1.5k

સાંજ પડી ગઈ હતી. મને થોડી પોઝિટિવ ફીલિંગ આવતી હતી. પપ્પા ઘરે આવ્યા પણ મમ્મીએ એમને દાદા વિશે કોઈ ...

તારી પીડાનો હું અનુભવી - ભાગ 24

by DadaBhagwan
  • 1.7k

‘પછી શું?’ એ દિવસ મારી લાઈફનો બેસ્ટ ડે હતો. જ્યારે મને દાદાના દર્શન થયા. પહેલી જ મુલાકાતમાં એ મારા ...

તારી પીડાનો હું અનુભવી - ભાગ 23

by DadaBhagwan
  • 1.9k

આમ કરતા કરતા ચાર મહિના વીતી ગયા. હું બીમાર રહેવા લાગી. માનસિક દશા વધારે બગડતા શારીરિક અશક્તિ, થાક અને ...