આજકાલ સંબંધોમાં તણાવ, નોકરીમાં અનિશ્ચિતતા, મોંઘવારી, બેકારી, વેપાર-ધંધાના નુકસાનો, આર્થિક-સામાજિક વિટંબણાઓના પરિણામે ટેન્શન, ચિંતા, ભય, હતાશા અને ડિપ્રેશન સર્જાય ...
આ પ્રશ્ન જુદા જુદા લોકોને પૂછીએ તો જુદો જુદો જવાબ મળશે. જેમ કે, કોઈના જીવનનો ધ્યેય પોતાને, પોતાના કુટુંબને, ...
સારા માતા-પિતા બનવા માટે માતા પિતાએ બાળકોને પ્રેમથી ઉછેરવા જોઈએ. પ્રેમ એટલે શું? બાળક સારું કરીને આવે તો મા-બાપને ...
ઈર્ષ્યાનું મુખ્ય કારણ:ઈર્ષ્યાનું મુખ્ય કારણ છે સ્પર્ધા. સ્પર્ધા એક એવી વસ્તુ છે જે કોઈને જીવનમાં ઊભી નહીં થઈ હોય ...
આ પ્રશ્નનો જવાબ હા અને ના બંનેમાં છે.જીવનમાં જે કંઈ પણ બને છે, જન્મથી મરતા સુધી એ બધું જ ...
જયારે જોઈએ ત્યારે લોકો રોજેરોજની નોકરી-ધંધાની ભાગદોડમાં પડેલા દેખાય છે. શેની ભાગદોડ? પૈસા કમાવાની! પૈસા શેના માટે કમાવા? તો ...
લગ્ન કરનારાઓ માટે કોઈ કોલેજ નથી હોતી, જેમાંથી ભણીને પાસ થાય તેને ‘આદર્શ પતિ’ કે ‘આદર્શ પત્ની’નું સર્ટિફિકેટ મળે. ...
જીવન હેતુસર હોવું જોઈએ. જેમ પેટ્રોલ નાખ્યા પછી કોઈ એન્જીનને ખાલી ચલાવ ચલાવ કરીએ તો એ મિનિંગલેસ (અર્થહીન) નીવડે ...
સ્પર્ધા કઈ રીતે કરવામાં આવે છે તેના આધારે નક્કી થઈ શકે કે સ્પર્ધા સારી છે કે નુકસાનકારક.જો સ્પર્ધા તંદુરસ્ત ...
સામાન્ય રીતે જગતમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે આ જગતમાં જે કંઈ પણ બની રહ્યું છે તે ભગવાન ...