૪૩ રાય હરણ! [ઉપસંહાર] દધિપદ્રથી થોડે છેટે ગાઢ જંગલમાં, માલવ પ્રદેશ તરફ જવાને રસ્તે, ગુજરાતની માતા જેવી મહી ...
૪૨ પાંચ-છ વર્ષ પછી મહારાણીબાની વાત કરણરાયથી વીસરી વીસરાય તેવી ન હતી. પણ તમામ વ્યથાને ઔષધમાં ફેરવી નાખવાનું ...
૪૧ કરણરાયની આકાંક્ષા મહારાજ કરણરાય બાગલાણના અજિત દુર્ગમાં રહ્યા હતા એ વાત તો હવે ઘણાના જાણવામાં આવી ગઈ ...
૪૦ અજિત દુર્ગનો અજિત સ્વામી! મહારાજ કરણરાય તો બાગલાણ પહોંચી ગયા હતા. બાગલાણના અજિત દુર્ગનો અજિત સ્વામી રાજા ...
૩૯ બાગલાણને પંથે સોઢલજી બે પળમાં આવી પહોંચ્યો. તેને દૂરથી જ લાગ્યું કે કાંઈક થયું છે. એણે આવતાં ...
૩૮ જીવનદીપ બુઝાયો! સમંદરી જાતિ છેક દધિપદર થોભી હતી. એ ત્યાં પળ બે પળ રોકાઈને તરત જ આગળ ...
૩૭ સમંદરી! મધરાત થઇ. સોઢલજી તુરુકની છાવણીની આસપાસ એક ઠેકાણે પડ્યો હતો. થોડી વારમાં એણે એક ઝીણો પંખી ...
૩૬ મધરાતે શું થયું? મુગલ સરદારની આ અણધારી સામનો કરવાની તૈયારીની વાતથી સોઢલજી એવા તો મીઠાં સ્વપ્નમાં પડી ...
૩૫ અણધારી મદદ! સોઢલજીની વ્યથાનો કોઈ અંત ન હતો. તેણે કાંધલ દેવડાને તો જતો જોયો. કદાચ કોઈ વાત ...
૩૪ ઝાલોરગઢને રસ્તે એ વખત ઝાલોરગઢના કોટકિલ્લા ઉપર સંધ્યા સમયનો આછો અંધકાર પથરાઈ રહ્યો હતો. દૂરદૂરની ધૂસરભરેલી દિશાઓ ...