માયાવી જંગલથી બહાર નીકળ્યા પછી નિલક્રિષ્ના અને અવનિલ તરત જ પિતા ધૃણ પાસે આવી પહોંચ્યા. ત્યારે પૃથ્વીનું વાતાવરણ અસાધારણ ...
નિલક્રિષ્નાએ આંખો બંધ કરી. ઘૃણે આપેલી દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ અમર વૃક્ષનું સ્મરણ કરવા લાગી. એની આંખો ભલે બંધ ...
અવનિલે પહેલી વાર જ્યારે એ અજાણ્યા પુરુષને જોયો, ત્યારે એને લાગ્યું કે જાણે આ માયાવી જંગલના અંધકારમાંથી કોઈ પ્રાચીન ...
અવનિલ ધીમે ધીમે માયાવી જંગલ તરફ આગળ વધવા લાગ્યો. દૂરથી જ એ જંગલ કોઈ જીવંત રાક્ષસની જેમ દેખાતું હતું. ...
ઈશ્વરનું કાર્ય તો અવિરત રીતે ચાલી જ રહ્યું હતું. સમયના અજાણ્યા પ્રવાહમાં તે એવી ગૂંથણીઓ રચી રહ્યો હતો, જેનો ...
(નિલક્રિષ્નાએ કૃત્રિમ દુનિયાની એક નાનકડી ઝુંપડીમાં પાંચ દિવસ વિતાવ્યાં. આ પાંચ દિવસ દરમિયાન તેણે પૃથ્વી અને તેના રહસ્યો વિશેનું ...
સમુદ્રના ત્યાંથી નિકળી ગયા બાદ, બાબા આર્દ સમાધિમાંથી ધીમે ધીમે બહાર આવ્યા. તેમની આંખોમાં એક અલૌકિક તેજ ઝળહળતું હતું. ...
આમ વિરમન્યુ અને શિવમન્યુની વાતનો અંતિમ સૂત્ર પૂર્ણ થવા આવ્યો હતો. તેમની ગાથાના રહસ્યો જાણ્યા પછી હવે સમય પાંચ ...
"દેવી, દરેક આત્મા પોતાનું ભાગ્ય અને વૃત્તિ લઈને જન્મે છે. એક જ સૂર્યના કિરણો કમળને ખીલવે છે અને કાદવને ...
પવનમહેલમાંથી બહાર નીકળીને સમુદ્રક અને ધરા સોમનાથ તરફ આગળ વધી રહ્યાં હતાં. સમુદ્રની ગર્જના જાણે પાંચ હજાર વર્ષ જૂની ...